આ કામો થી કરી શકો છો માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુને પ્રસન્ન, ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યા છે ઉપાય

ગરુડ પુરાણને 18 મહાપુરાણોમાંથી એક ગણવામાં આવે છે. આ વૈષ્ણવ સંપ્રદાય સંબંધિત ગ્રંથ છે, જેનું સનાતન ધર્મમાં વિશેષ મહત્વ છે. ગરુડ પુરાણના પ્રમુખ દેવતા ભગવાન વિષ્ણુ છે અને આ પુસ્તકની રચના મહર્ષિ વેદ વ્યાસ દ્વારા કરવામાં આવી છે. ગરુડ પુરાણમાં સુખી જીવન જીવવા માટે ઘણી મહત્વપૂર્ણ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ખાસ કરીને રોજિંદા જીવનમાં … Read more

મેકર્સ ની આ 7 ભૂલોના કારણે પડી યે રિશ્તા ક્યાં કેહેલાતા હૈ ની TRP, શું લિપ પછી હાલત થશે ખરાબ?

ટીવી સિરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ વર્ષોથી દર્શકોના દિલ પર રાજ કરી રહી છે. ટીઆરપી લિસ્ટમાં આ સીરિયલ હંમેશા ટોપ ફાઈવમાં રહે છે, પરંતુ આ વખતે યે રિશ્તા ક્યા કહેલાતા હૈની ટીઆરપી ઘટી ગઈ છે. આ કારણે ટ્વિટર પર પણ સીરિયલની મજાક ઉડાવવામાં આવી હતી. આ દિવસોમાં સિરિયલમાં દરરોજ એક નવો ટ્વિસ્ટ આવી રહ્યો … Read more